સામાન્યજ્ઞાન ના વિવિધ મુદ્દાઓ.. By Mit Pandya
ભારત ના અતેપ્રાચીન નિવાસી નેગ્રીટો હતા જેઓ આજે હબસી તરીકે જાણીતા છે
દ્રવીડ લોકો ત્યારબાદ ભારત મા આવ્યા અને એ લોકો માં માતૃમુલક પ્રથા પ્રચલીત હતી. શિવ અને પાર્વતી નો ખ્યાલ આ લોકો એ વિકસાવ્યો
ત્યારબાદ આર્ય લોકો આવ્યા અને ભાર માં રહેવા લાગ્યા આ લોકો વિકસીત હતા તેઓ પાઠ-પુજા માં આસ્થા રાખતા અને તેઓ એ સ્તુતીઓ ની પણ રચના કરી હતી
ભારત માં વિવિધ ૬૪ પ્રકાર ની કલાઓ અસ્તિત્વ ધરાવતી હતી
જામનગર,જેતપુર,ભુજ,માંડવી વગ્રેરે સ્થળો ની બાંધણી આજે પણ પ્રખ્યાત છે.
સંગીત પારેજાત નામનો ગ્રંથ પંડીત સારંગદેવે લખેલો છે કે જેઓ દોલતાબાદ ના નિવાસી હતા અને ઉતરભારત તેમજ દક્ષિણ ભારત સંગીત થી પરિચીત હતા. આ ગ્રંથ સંગીત ક્ષેત્રે અજોડ ગણાય છે
૧૫મી અને ૧૬મી સદીમાં દક્ષિણ ભારત થી ભક્તિ આંદોલન
શરુ થયુ હતુ તેમા કબીર,તુલસીદાસ,ભાણદાસ,ચૈતન્ય,મીરાબાઇ,નરસિંહ વગેરે ના કિર્તનો થી
ગલીઓ ગુંજી ઉઠી.
સુર્યમંદિર (કોણાર્ક): આ મંદિર ઓરિસ્સા રાજ્ય મા
આવેલુ છે અને તેની બનાવટ મા વપરાયેલા પથ્થરો “કાળાપૈગોડા” તરિકે
ઓળખાય છે. આ મંદિર ની બનાવટ બાર પૈડા વાળા રથ જેવી છે કે જેને સાત ઘોડાઓ ખેચી લાવતા હોય.
મોઢેરા નુ સુર્યમંદિર: આ મંદિર મહેસાણા જિલ્લા મા
આવેલુ છે. જેનુ નિર્માણ ભિમદેવ પહેલા એ કરાવ્યુ હતુ. સુર્યદેવ
ની ૧૨ પ્રતિમાઓ મન મોહિ લે તેવી છે
·
૧૪૨૩ માં અમદાવાદ ખાતે ઝામા મસ્જીદ અહેમદશાહે બંધાવી જે ૨૬૦ સ્તંભો અને ૧૫
ઘુમ્મટવાળી મસ્જીદ છે.
વધુ સામાન્યજ્ઞાન માટે અમારી વેબસાઇટ www.examworld.cf ની અવશ્ય મુલાકાત લો..